વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન's image
0181

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન

ShareBookmarks

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.

 

Read More! Learn More!

Sootradhar