વૈષ્ણવ જન તો તેને કહીએ... - નરસિંહ મહેતા's image
528K

વૈષ્ણવ જન તો તેને કહીએ... - નરસિંહ મહેતા

વૈષ્ણવ જન તો તેને કહિયે

જે પીડ પરાયી જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો યે

મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥


સકળ લોકમાં સહુને વંદે,

નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્છળ રાખે

ધન ધન જનની તેની રે. ॥૧॥


સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી

પરસ્ત્રી જેને માત રે

જિહ્વા થકી અસત્ય ન બોલે

પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥


મોહ માયા વ્યાપે નહિ જેને,

Read More! Earn More! Learn More!