
આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;
બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે;
અખા હરિ જાણે જડ જાય, નૈં તો મનસા વાચા પેશીરે કાય.
ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન
Read More! Earn More! Learn More!
